ગુજરાત સરકાર ખેડૂતોને સિંચાઈની સુવિધા મજબૂત બનાવવા માટે Gujarat Borewell Subsidy 2026 અંતર્ગત બોરવેલ માટે આર્થિક સહાય આપે છે. આ યોજના i-Khedut પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી આધારિત છે અને પાત્ર ખેડૂતોને સરકારના નિયમો મુજબ સબસિડીનો લાભ મળે છે.
ગુજરાત સરકાર ખેડૂતોને સિંચાઈની સુવિધા મજબૂત બનાવવા માટે Gujarat Borewell Subsidy 2026 અંતર્ગત બોરવેલ માટે આર્થિક સહાય આપે છે. આ યોજના i-Khedut પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી આધારિત છે અને પાત્ર ખેડૂતોને સરકારના નિયમો મુજબ સબસિડીનો લાભ મળે છે.
HRT-5 યોજના હેઠળ ગ્રામ્ય અને શહેરી મહિલાઓને ફળ-શાકભાજીના પરિરક્ષણની 2 અને 5 દિવસીય તાલીમ સાથે સ્ટાઈપેન્ડ મળે છે. તેમજ કિચન ગાર્ડન અને અર્બન હોર્ટીકલ્ચર માટે પણ તાલીમ આપવામાં આવે છે.
ગોબરધન યોજના હેઠળ પશુના છાણમાંથી બાયોગેસ અને સેન્દ્રિય ખાતર બનાવવામાં આવે છે. ખેડૂતોને ₹25,000 સહાય સાથે સ્વચ્છ ઊર્જા, LPG બચત અને ખેતીમાં ખાતરનો લાભ મળે છે.
કેન્દ્રીય કેબિનેટના નિર્ણય બાદ PM કિસાન યોજના હવે આગામી પાંચ વર્ષ સુધી યથાવત્ ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન યોજના માટે અંદાજે ₹3,15,614 કરોડ ફાળવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.
ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં કાર્યરત સ્વ-સહાય જૂથો (સખી મંડળો)ના ઉત્પાદનોને ઓનલાઈન બજાર ઉપલબ્ધ કરાવવા માટે ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા 'માર્કેટિંગ સપોર્ટ યોજના' અમલમાં મૂકવામાં આવી છે.
આ યોજના હેઠળ કપાસની આધુનિક ખેતી પદ્ધતિ અપનાવનાર ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા ૧૪,૦૦૦ સુધીની ઈનપુટ સહાય આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે આ મિશન માટે ૧૩૪.૮૦ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે
જરાતમાં ઉનાળુ સીઝન ૨૦૨૬ માટે મગનું વાવેતર કરનારા ખેડૂતો માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં પીએસએસ (PSS) હેઠળ 18,250 મેટ્રિક ટન (MT) મગની ખરીદી કરવામાં આવશે.
આ એક સરકારી ગેરંટીડ પેન્શન સ્કીમ છે, જેમાં યુવા અવસ્થામાં નાનું રોકાણ કરીને વૃદ્ધાવસ્થામાં નિયમિત માસિક આવક મેળવી શકાય છે. જો તમે પણ કોઈપણ પ્રકારના જોખમ વિના તમારા ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરવા માંગો છો, તો આ યોજનાની વિગતો જાણવી અનિવાર્ય છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત દેશભરના ખેડૂતોના ખાતામાં લાંબા સમયથી રાહ જોવાઈ રહેલો 23મો હપ્તો જમા થઈ ગયો છે. સરકાર દ્વારા પશ્ચિમ બંગાળના હુગલી (તારકેશ્વર) ખાતેથી આ હપ્તાની રકમ સત્તાવાર રીતે જાહેર કરીને ખેડૂતોના ખાતામાં સીધી ટ્રાન
પીએમ કિસાન યોજનાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉ ટ્વિટર) પર આપવામાં આવેલી માહિતી અનુસાર, યોજનાનો 23મો હપ્તો 20 જૂન, 2026 ના રોજ જાહેર કરવામાં આવશે.
સરકારે ખેડૂતોની લાંબા સમયની માંગણી સ્વીકારીને ટેકાના ભાવે (MSP) ખરીદાતા અનાજની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં મોટો વધારો કર્યો છે.
સિસ્ટમની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં ખેડૂતની જમીન અને વાવેલા પાકના આધારે ખાતરનો ક્વોટા સોફ્ટવેર દ્વારા જ નક્કી કરવામાં આવશે. ખેડૂતે કયા પાકનું વાવેતર કર્યું છે તે મુજબ વૈજ્ઞાનિક પદ્ધતિથી જરૂરી યુરિયા કે DAP ની બોરીઓની સંખ્યા સ્ક્રીન પર દેખાશે.